ખેડૂત વ્યાજ સબસીડી યોજના 2022 । કૃષિ લોનના વ્યાજ પર 1.5 ટકા સબસિડી ની જાહેરાત

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ વર્ગો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી યોજના અમલી બનાવેલ છે. જેવી કે ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્‍શન યોજના તથા ikhedut portal પર ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે નવી જાહેરાત … Read more