Indian Airforce Agniveer Bharti 2023 :એરફોર્સ અગ્નિવીર ભરતી 2023, કુલ 3500 જગ્યાઓ માટે ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી
Indian Airforce Agniveer Bharti 2023 : ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2023 : ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 27 જુલાઇથી શરૂ થશે અને 17 ઓગસ્ટ 2023 સુધી અરજી … Read more